રાજકોટ શહેર આંબેડકરનગર કોરોનટાઈન થયેલ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યૂ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડનં-૧૫ માં આંબેડકરનગર શેરીનં.૮(બ) અને ૧૪ નંબરના ૨ થી ૩ જેટલા કોરોના વાઈરસ કહેરમા હોમ કોરોનટાઇન ૩૦ જેટલા ઘરોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા ૧૬ કિ.ગ્રા રાશનકિટ વિતરણ કરવામાં આવેલ આ તકે પ્રવિણભાઇ સોરાણી, મોતીભાઈ મકવાણા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, તુલસીભાઈ મકવાણા, મુકેશભાઈ પરમાર, પ્રવિણભાઇ મુછડીયા, કેશુભાઈ ભોજાણી, દિલીપભાઈ રાઠોડ, રાજાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 215
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed